Saturday, February 26, 2022

શુભેચ્છા અમદાવાદ

ભીલ ની આશાએ કર્ણાવતી આજે અમદાવાદ બન્યું હતું...  
રાયપુર ખાડિયા ની પોળો 80 કિલોમીટર ના ઘેરાવા માં ફ્લેટો ની ઊભી પોળો માં વસ્યું.  
શુભેચ્છા તો ઘણાં ની હોય જ પણ સાક્ષર પ્રેમ કોઈનો જ હોય..  
અમે અમદાવાદી જ,  
રિક્ષા ની સાઈડ પગે માપતા એક્સીડન્ટ બચાવતા  
હોન્ડા ની led ડિજિટલ લેમ્પ ની ગાડી ઓ વસવતા...  
ઓસવાલ પણ માણેકચોક થી થલતેજ આવ્યું  
અમે પણ ગુરુકુલ પાસે ચેતના નું ફર સાણ પામ્યા..  
જુઓ ને કાંકરિયા ફૂલ્યું ફાલ્યું પણ સાબરમતી તો અમદાવાદ થી મોટી જ રહી.. બિચારી સંકોચાઈ પણ તોય ખાડી ને તો સહ જળ સેંજળ યુક્ત મળી... મીઠી રહી..  
આજે વર્ષ ગાંઠ ની વાતે દામ્પત્ય મા સજોડે સાક્ષર પ્રેમ નિભાવ્યા માટે પણ અમદાવાદ જ નિમિત્ત બન્યું.  
સાયકલ, સ્કુટર, રિક્ષા, ગાડી, બસ અને હવે નવો શબ્દ બેટરી સંચાલિત જોડાયું.  
નવું અમદાવાદ મેટ્રો રેલવે નું સાક્ષી બન્યું.  
આજે કોઈ અહમદ શાહ બાર તો શું એક પણ દરવાજો નથી બનાવતો.. બાર થી સંતોષી છીએ...  
અમે દ્વારકા, સોમનાથ, પોઇચા, કરછ, ગીર અભ્યારણ, લિબર્ટી થકી યુનિટી માટે ઘણું સેવીએ છીએ...  
જુઓ પણ અમે, લોખંડ ના સ્ટેચ્યુ વાળા પટેલ ને લઈને ભારત સરકાર ને કમાણી પણ કરાવિયે છીએ...અને ટેક્સ સાથે ટેકનોલજીના પણ હિમાયતી રહીએ છીએ..  
શુભેચ્છા અમદાવાદ  
જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગ ભાઈ મહેતા  


રાયપુર ખાડિયાની પોળોમાં વસેલું અમદાવાદ  
આજે ઉભી પોળોના જંગલમાં વહેચાયું..  
કાલુપુર મંદિર થી લઇ અક્ષરધામ સુધી પ્રસરી  
વસ્ત્રાલ થી લઇ વસ્ત્રાપુર સુધી ખેંચાયું..  
લકી ની ચા અને મસ્કાબન થી લઇ ...  
અર્બન ચોક અને વિશાલા સુધી ફેલાયું..  
નદીની રેતમાં રમતું આ નગર અમદાવાદ iphone અને કેન્ડી ક્રશ રમતું થ્યું...  
જન્મદિન શુભેચ્છા... અમદાવાદ  
વૈભવી...

Monday, October 4, 2021

The word BANK

Few points as why india and indian banks not getting profit...

At Harshad Mehta time so many foreign countries bank got benifits but Indian Bank not avail benifits... Photo showing details...


After Mr Harshad Mehta's death, ie after 31st DEC 2001, Gujarat all BSNL number getting prefix 2 for smooth degital telecommunication as mobile operation yet to come as on broad band theory...


All co operative Bank got loses while such period, than after few years, all co operative Bank merged with nationalised Bank...

I wrote Blog on same as still why not fixed deposit rates increased as capital volume increased...  
Still stocks Market getting High definition at present days but our individual ways if thinking, no one ways Indian currency getting higher values in international markets...

रमण factor based Indian currency symbol ₹ is good but i am finding profit level...

Mr Modi is the first prime minister of india, who avail higher loan from world Bank after freedom and that is reported in news paper...


See the old reference blogs related to study present days situation as why government need to put nationalised bank to privatisation standard...

Blog 1  
https://jaigishya.blogspot.com/2019/11/bank-hypothecation-and-damage-control.html?m=1

Blog 2  
https://jaigishya.blogspot.com/2019/02/lower-fd-rate-in-bank.html?m=1

Blog 3  
https://jaigishya.blogspot.com/2020/03/bse-market-crashed-on-12th-march-2020.html?m=1

Blog 4  
https://jaigishya.blogspot.com/2019/08/random-article-on-bank-and-rate.html?m=1

Blog 5  
https://jaigishya.blogspot.com/2016/10/make-in-india.html?m=1

Blog 6  
https://jaigishya.blogspot.com/2016/10/cash-and-currency-coin-operation-in.html?m=1

Blog 7  
https://jaigishya.blogspot.com/2020/03/market-baronet.html?m=1

Blog 8  
https://jaigishya.blogspot.com/2016/01/national-threat.html?m=1

Blog 9  
http://jm27470331.blogspot.com/2015/11/salary-commission-import-export.html?m=1

Blog 10  
https://aalubhaan.blogspot.com/2021/03/bank-should-be-national-not-private-how.html?m=1

Now all mobile numbers are having 10 digit standard including  all BSNL with so called std code mostly...

And sencex getting increment of 30000 points type figure number in short time.. touching about 60000... Really thinking necessary

Jay Gurudev Dattatreya  
Jay Hind  
Jigaram Jaigishya Jigar:

Monday, August 2, 2021

How incredibly Make in India

This is Nestlé's Maggie's marketing growth graph after the complaints of about Pb means led as matttalick compound found in its products...

"we missed you" was the slogan of company after that incident... and see the magic recovery in special case of Indian market and it's a pure case study matter for all, that how Indian are accepted that company after such issues... which was really heavy... and forgetting important details about healthy food...

fewer companies are made history by short term born and death but this is unique examples for funding criteria and marketing promotions activities based come up again in BAZAR... international Euro, pounds dollars are really heavy against Indian rupee's international standards...

doodhwala & local baniya, these two are abolished against Amazon, flipcart, Snapdeal, ... etc...

reasonable reason are mostly fund liquidation fraudulent cases... even not only with customers but employees too...

recent days Twitter app's media conspiracies also started with government but after depute employee for Indian FIR address matter, still such things are odd in media, if you all forget all losses and even more forget the PM slogan
Make In India"
JAY Gurudev Dattatreya
JAY Hind
JIGARAM JAIGISHYA Jigar:


Sunday, August 1, 2021

जीवन के जीवित पत्थर

जीवन क्या है?
इस रात की सुबह नई!!!
जीवन क्या है?
कोई न जाने।
जो जाने, पछताए
सूरज का सातवां घोड़ा
उषा को पकड़े,
लेकिन, किन्तु, परंतु, बंधु
माटी का पुतलाही,
माटी के पुतलेको तोड़े!
"र" सबसे अच्छा और उसीसे "स" बने
लेकिन, किन्तु, परंतु, बंधु
"स" से "श" और "श" से "ष' बड़ा नही
पर हवा ज्यादा देता है।
श्रावण में द्रावण का महत्व रावण ने नही बनाया।
अहिरावण खुद पाताल की दाहक गर्मीमें था। 
समुद्र सतह पर ऐसे ही फेनम बद बुदा के  आता नही है।
पृथ्वी पर तो दशरथ और दशानन दोनो थे।
पर लवणासुर को शत्रुघ्न ने हराया।
विचार शून्य मगज ही किसके कुविचार से जगड़ता रहता है।
तभी रावण बिना किसी विचार, झगड़ते रहते राम से हनन हुआ।
औचित्य तो एकाक्षर कोष का था, है और रहेगा।
ऐसे ही राम जिसे काले माथे वाला आदमी कहा, 
वह "नमः शिवाय" के पहले "ओम" नहीं कहते।
आजके जमाने मे कुश:द्विप पर,
कृष्ण का पता मुझे नही मालूम।
केलिफोर्निया की घाटी के स्थिर पत्थर भी चलते है।
और वैज्ञानी धरा के ध्रुवीकरण को भी नही पहचान कर
आसमान में अपना कचरा डालता रहता है।
लेकिन त्रिप्रिमानवीय अवनि पर पलसार का आगाज़ ही आवाज़ की अनुभूति से छोड़ देता हु।
जय गुरुदेव दत्तात्रेय
जय हिंद
जिगरम / जिगर महेता / जैगीष्य

Thursday, July 29, 2021

શુક્રાચાર્ય અને શુકદેવ ના શુકન

મત્સ્યેન્દ્રનાથ, દુર્યોધન અને કૃષ્ણ, રાવણ ના અંત્ય ને શરૂઆત ના બિંદુ થકી એક વિચાર...

મત્સ્યેન્દ્રનાથ એ નાથ સંપ્રદાયમાં નવનાથ માનાં પ્રથમ સંત હતાં. તેમની ઉચ્ચ કોટિની તપશ્ચર્યાથી ભગવાન દત્તાત્રેય પ્રભાવિત થયા અને મત્સ્યેન્દ્રનાથને પોતાના શિષ્ય બનાવી નાથ સંપ્રદાયની સ્થાપના કરી હતી. 

તેઓને કવિ નારાયણનો અવતાર માનવામાં આવે છે. તેઓ માછલીનાં ઉદરમાંથી પ્રગટ થયા હોવાથી તેઓ અયોનિજન્મ કહેવાય છે, અને તેટલા માટે જ તેનું નામ મત્સ્યેન્દ્રનાથ પડયુ હતું. લોકબોલીમાં તેઓને મચ્છંદરનાથ તરીકે પણ ઓળખાય છે.

ઉઠ મછેન્દર ગોરખ આયા...
ઉક્તિ જગ પ્રસિદ્ધ છે... ગોરખ નું સાચું કહો તો ગોરક્ષ નામ છે...

ગર્ભ જળ ની અગત્યતા લહુબ જ છે મનુષ્ય જીવ માટે...

દુર્યોધન માટે કહેવાય છે કે બે વર્ષ સુધી ગાંધારી ના ગર્ભમાં રહ્યા બાદ યુધિષ્ઠિર જન્મ બાદ અવતર્યો... અને કુરુક્ષેત્ર યુદ્ધ અંતે ભીમે તેની ગડસ્થળ તોડ્યા ત્યારે તે સરોવર માથીજ બહાર આવ્યો હતો.

અહીંધર્મ ના જય માટે ની વાત વિવિધ રીતે રજૂ કરી તો પણ મુખ્ય મુસદ્દો સાંકેતિક જ રાખેલ છે.

રાવણ ને દશગ્રીવા યાની દશદિશા ના જ્ઞાન વાળો ખેલ છે. કૃષ્ણની અષ્ટ પ્રધાન પ્રકૃતિ મા આઠ દિશાના જ્ઞાન થઈ સંકલિત આઠ પત્ની સાથે સંકલે કરેલ છે.

હિરણ્ય ગર્ભ એ સર્વ જાણભેદુ માટે એક વિશિષ્ટ ક્ષેત્રીય પરિસિમિત મર્યાદા મા અન્ડ અને કોશિય જીવ ખિલાવવાની વાતોને ગાઢ ગૂઢ રીતે અકથ્ય રાખનાર સત તત્વ ને મારા પ્રણામ...

શુકદેવજી સાત વર્ષ બાદ ગર્ભ મા થી નીકળી જન્ગલ મા ભાગવા લાગ્યા હતા તેનો મર્મ બાપ તરીકે વ્યાસજી અચૂક ઊંચો જ કરતા હશે પણ વાસ્તવિક જગત તથ્ય ગૂઢ સમજણ થી જોઈએ તો અલગજ છે....

શુક્ર આચાર્ય તરીકે કોઈ દેવ સ્થાપિત નથી કરી શક્યા પણ શુકદેવ જી જનક મહારાજ ને સગુણીત પિતા અવશ્ય બનાવી શક્યા...

પાંડવો મા પણ પરીક્ષિત નહિ પણ ભાગવત મા જન્મેજય ને જ મહત્વ આપેલ છે. સર્પયજ્ઞ ની તે વખતના એના ગુરુ યાજ્ઞવલ્ક્ય જી ને ઘણા ઓછાએ યાદ રાખેલ છે જેમના જ્ઞાન ના વમન અને તૈતરીય ઉપનિષદ ના સુસબંધ વાત ની ચકાસણી દાદમાંગી લે છે.

કોઈ પણ ક્ષેત્રમાં "થ" અને "ઠ" ની વૃત્તિ ઠેઠ થી સમજાવનાર (શરુથી સમજાવનાર) તત્વ ને હૃદય થકીના પ્રણામ...

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગરમ જૈગીષ્ય જીગર:

હિરણ્યક ગર્ભ અને અયોનિજ મત્સ્યેન્દ્રનાથ

મત્સ્યેન્દ્રનાથ, દુર્યોધન અને કૃષ્ણ, રાવણ ના અંત્ય ને શરૂઆત ના બિંદુ થકી એક વિચાર...

મત્સ્યેન્દ્રનાથ એ નાથ સંપ્રદાયમાં નવનાથ માનાં પ્રથમ સંત હતાં. તેમની ઉચ્ચ કોટિની તપશ્ચર્યાથી ભગવાન દત્તાત્રેય પ્રભાવિત થયા અને મત્સ્યેન્દ્રનાથને પોતાના શિષ્ય બનાવી નાથ સંપ્રદાયની સ્થાપના કરી હતી.

તેઓને કવિ નારાયણનો અવતાર માનવામાં આવે છે. તેઓ માછલીનાં ઉદરમાંથી પ્રગટ થયા હોવાથી તેઓ અયોનિજન્મ કહેવાય છે, અને તેટલા માટે જ તેનું નામ મત્સ્યેન્દ્રનાથ પડયુ હતું. લોકબોલીમાં તેઓને મચ્છંદરનાથ તરીકે પણ ઓળખાય છે.

ઉઠ મછેન્દર ગોરખ આયા...

ઉક્તિ જગ પ્રસિદ્ધ છે... ગોરખ નું સાચું કહો તો ગોરક્ષ નામ છે...


ગર્ભ જળ ની અગત્યતા લહુબ જ છે મનુષ્ય જીવ માટે...

દુર્યોધન માટે કહેવાય છે કે બે વર્ષ સુધી ગાંધારી ના ગર્ભમાં રહ્યા બાદ યુધિષ્ઠિર જન્મ બાદ અવતર્યો... અને કુરુક્ષેત્ર યુદ્ધ અંતે ભીમે તેની ગડસ્થળ તોડ્યા ત્યારે તે સરોવર માથીજ બહાર આવ્યો હતો.

અહીંધર્મ ના જય માટે ની વાત વિવિધ રીતે રજૂ કરી તો પણ મુખ્ય મુસદ્દો સાંકેતિક જ રાખેલ છે.

રાવણ ને દશગ્રીવા યાની દશદિશા ના જ્ઞાન વાળો ખેલ છે. કૃષ્ણની અષ્ટ પ્રધાન પ્રકૃતિ મા આઠ દિશાના જ્ઞાન થઈ સંકલિત આઠ પત્ની સાથે સંકલે કરેલ છે.

હિરણ્ય ગર્ભ એ સર્વ જાણભેદુ માટે એક વિશિષ્ટ ક્ષેત્રીય પરિસિમિત મર્યાદા મા અન્ડ અને કોશિય જીવ ખિલાવવાની વાતોને ગાઢ ગૂઢ રીતે અકથ્ય રાખનાર સત તત્વ ને મારા પ્રણામ...


પાંડવો મા પણ પરીક્ષિત નહિ પણ ભાગવત મા જન્મેજય ને જ મહત્વ આપેલ છે. સર્પયજ્ઞ ની તે વખતના એના ગુરુ યાજ્ઞવલ્ક્ય જી ને ઘણા ઓછાએ યાદ રાખેલ છે જેમના જ્ઞાન ના વમન અને તૈતરીય ઉપનિષદ ના સુસબંધ વાત ની ચકાસણી દાદમાંગી લે છે.

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગરમ જૈગીષ્ય જીગર:


Wednesday, July 28, 2021

बामखेपा

बामाक्षेपा (१८३७-१९११) पश्चिम बंगाल के बीरभूम जिला में अबस्थित तारापीठ के एक सिद्ध तांत्रिक संन्यासी हें | एसा माना जाता हे की माँ तारा देवी ने उन्हें प्रत्ख्य दर्शन दान दिया था | निगमानन्द उनके तन्त्र शिस्य थे ।

है तो हृदय के कर्णक और क्षेपक जानते थे।
रसायन विज्ञान में प्रक्षेपक और उद्दीपक जानते थे।
भूगोल और भूमितीमें प्रक्षेप गति पृथ्वी के अनुसंधान में वर्तुल को पढ़े भी थे।
आज जब 44 साल खत्म होने में तीन दिन बाकि हे तो क्षेपा शब्द का सूफियाना अंदाज भी पता चला।

उन्हें बामखेपा भी कहते है। 

खेपा सूफी संतों का एक तलपदीभाषा यानी स्थानीय भाषा का उपनाम है।

बामा नाम है। और वह भी उपनाम ही होगा। शायद। यह सूफी, संत, यानी खेपा जी राम कृष्ण परम हंस के समकालीन माने जाते है। ज्यादा जानकारी के लिए यू ट्यूब लिंक दिया है।

जय गुरुदेव दत्तात्रेय
जय हिंद
जिगरम जैगिष्य जिगर:

https://youtu.be/c21rODRs-_w



શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...