Saturday, February 26, 2022
શુભેચ્છા અમદાવાદ
Monday, October 4, 2021
The word BANK
Monday, August 2, 2021
How incredibly Make in India
This is Nestlé's Maggie's marketing growth graph after the complaints of about Pb means led as matttalick compound found in its products...
"we missed you" was the slogan of company after that incident... and see the magic recovery in special case of Indian market and it's a pure case study matter for all, that how Indian are accepted that company after such issues... which was really heavy... and forgetting important details about healthy food...
fewer companies are made history by short term born and death but this is unique examples for funding criteria and marketing promotions activities based come up again in BAZAR... international Euro, pounds dollars are really heavy against Indian rupee's international standards...
doodhwala & local baniya, these two are abolished against Amazon, flipcart, Snapdeal, ... etc...
reasonable reason are mostly fund liquidation fraudulent cases... even not only with customers but employees too...
recent days Twitter app's media conspiracies also started with government but after depute employee for Indian FIR address matter, still such things are odd in media, if you all forget all losses and even more forget the PM slogan
Make In India"
JAY Gurudev Dattatreya
JAY Hind
JIGARAM JAIGISHYA Jigar:
Sunday, August 1, 2021
जीवन के जीवित पत्थर
Thursday, July 29, 2021
શુક્રાચાર્ય અને શુકદેવ ના શુકન
હિરણ્યક ગર્ભ અને અયોનિજ મત્સ્યેન્દ્રનાથ
મત્સ્યેન્દ્રનાથ, દુર્યોધન અને કૃષ્ણ, રાવણ ના અંત્ય ને શરૂઆત ના બિંદુ થકી એક વિચાર...
મત્સ્યેન્દ્રનાથ એ નાથ સંપ્રદાયમાં નવનાથ માનાં પ્રથમ સંત હતાં. તેમની ઉચ્ચ કોટિની તપશ્ચર્યાથી ભગવાન દત્તાત્રેય પ્રભાવિત થયા અને મત્સ્યેન્દ્રનાથને પોતાના શિષ્ય બનાવી નાથ સંપ્રદાયની સ્થાપના કરી હતી.
તેઓને કવિ નારાયણનો અવતાર માનવામાં આવે છે. તેઓ માછલીનાં ઉદરમાંથી પ્રગટ થયા હોવાથી તેઓ અયોનિજન્મ કહેવાય છે, અને તેટલા માટે જ તેનું નામ મત્સ્યેન્દ્રનાથ પડયુ હતું. લોકબોલીમાં તેઓને મચ્છંદરનાથ તરીકે પણ ઓળખાય છે.
ઉઠ મછેન્દર ગોરખ આયા...
ઉક્તિ જગ પ્રસિદ્ધ છે... ગોરખ નું સાચું કહો તો ગોરક્ષ નામ છે...
ગર્ભ જળ ની અગત્યતા લહુબ જ છે મનુષ્ય જીવ માટે...
દુર્યોધન માટે કહેવાય છે કે બે વર્ષ સુધી ગાંધારી ના ગર્ભમાં રહ્યા બાદ યુધિષ્ઠિર જન્મ બાદ અવતર્યો... અને કુરુક્ષેત્ર યુદ્ધ અંતે ભીમે તેની ગડસ્થળ તોડ્યા ત્યારે તે સરોવર માથીજ બહાર આવ્યો હતો.
અહીંધર્મ ના જય માટે ની વાત વિવિધ રીતે રજૂ કરી તો પણ મુખ્ય મુસદ્દો સાંકેતિક જ રાખેલ છે.
રાવણ ને દશગ્રીવા યાની દશદિશા ના જ્ઞાન વાળો ખેલ છે. કૃષ્ણની અષ્ટ પ્રધાન પ્રકૃતિ મા આઠ દિશાના જ્ઞાન થઈ સંકલિત આઠ પત્ની સાથે સંકલે કરેલ છે.
હિરણ્ય ગર્ભ એ સર્વ જાણભેદુ માટે એક વિશિષ્ટ ક્ષેત્રીય પરિસિમિત મર્યાદા મા અન્ડ અને કોશિય જીવ ખિલાવવાની વાતોને ગાઢ ગૂઢ રીતે અકથ્ય રાખનાર સત તત્વ ને મારા પ્રણામ...
પાંડવો મા પણ પરીક્ષિત નહિ પણ ભાગવત મા જન્મેજય ને જ મહત્વ આપેલ છે. સર્પયજ્ઞ ની તે વખતના એના ગુરુ યાજ્ઞવલ્ક્ય જી ને ઘણા ઓછાએ યાદ રાખેલ છે જેમના જ્ઞાન ના વમન અને તૈતરીય ઉપનિષદ ના સુસબંધ વાત ની ચકાસણી દાદમાંગી લે છે.
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ જૈગીષ્ય જીગર:
Wednesday, July 28, 2021
बामखेपा
શબ્દ રમત રમણે ની રમુજ
મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥ तमसो मा ज्योतिर्गमय ॥ मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...
-
We all know what is sun ... Sun means heavy fire ball... In medical Anus means sanskrut BHAG: means the hole from which we are making poty o...
-
What is SAAM Gaan? How to sing? Really a very unique tachnik built since long but nowadays very few knowing same... SAAMVEDIYA SAAM GAAN mea...
-
My marriage anniversary date is 29th January and as per Gujarati regional calendar it is on Vasant Panchami.. but instead of writing on the ...