Tuesday, March 30, 2021

गुर्जर धरा पाटण के पटोले

जो आज गुजरात नामक जो राज्य है, उसके प्राचीन नामोंकी विरासत देखे तो...

गुर्जर प्रदेश
भिन्नमाल
लारवा
मालव प्रदेश
स्तम्भन तीर्थ
आभीर
शुर्पारक
पाटण
प्रभास पाटण
सोरठ
सौराष्ट्र या सुराष्ट्र
कच्छ
भृगुकच्छ
विदर्भ
नर्मद प्रदेश
विंध्याचल गिरी
अवंति
दक्षिण सिंधु तट

जैसे नामोंसे विविध भाषा मे प्रचलित नित्य है।

सोलंकी युग में राजा सिद्धराज जयसिंह ने पाटण नामसे प्रचलित किया। और जैन मुनि हेमचंद्राचार्य जी ने विविध ग्रंथ से उस वक्त बहुत धार्मिक कार्योंका प्रावधान किया। एवम उस वक्त जो आदिवासी थे उनका नेता बाबरा भूत जो कीसीके वश नहीं आता था वह राजा का मित्र बना बादमे आध्यात्मिक प्रथा में हस्त प्रावधान बना शायद।

पाटण की प्रभुता, जय सोमनाथ जैसे आजभी अर्वाचीन युग मे महत्तम पढ़े जानी वाली उत्कृष्ट पुस्तक कनैया लाल  मुंशी जी ने लिखी।

पाटण राजधानी था, लेकिन उस वक्त पटोले जो कारीगरी बुनकरोंने विकसित की वह कापड़ी सम्प्रदाय से आध्यात्मिक तौरसे मिलती जुलती है। वह फिर कभी।

यहां पाटण का पटोला मतलब, जैसे कि स्पेक्ट्रम या श्री रंगपट्टनम जैसे अर्थमे पहने जाने वाली साड़ी।

पटोला, जिसमे हस्त यानी हाथ ओर उससे अपभ्रंश हाथी की प्रतीक चिह्न  नामचीन हुई और आजभी है।

श्री सूक्त यानी देवी लक्ष्मी की स्तुति में भी हस्तिनाद प्रबोधिनिम से उल्लेखनीय स्त्री महत्ता है।

प्राचीन हर अलग गांव की विविधता उस वक्त थी ही। ओर हर गाँव की विषयवस्तुत: अलगाव भात यानी डिज़ाइन होने से हर जगह देश विदेश में उसकी बाज़ार पूरी तरह  की खुमारी ओर पैटर्न विकसित थी और आजभी है।

मेरे ससुर के पास एक वशय वस्तु का फिल्मांकनके लिए एक स्क्रिप्ट ऐसी कुछ आई थी।

ससुर के फ़िल्म का स्क्रीन प्लाट का सिनॉप्सिस

प्राचीन दो गाव , पिताका गाँव से बाहिरही पुत्री की शादी कराणे का निश्चय। पर गाव की पटोले की पैटर्न्स से चिंतित।  युवक युवती प्रेम, दोनो गाँवकी पटोले की डिजाइन की पैटर्न की बहुत डिफ्रेंस होने से एक गांवका mkt बहुत कम था। जब बिन माँकी बच्चीको ब्याह हुआ तो पूरे गांवके विरुद्ध हुआ। जिससे पैटर्न जानने वाली लड़की ने ससुराल में अपने गांव की कलाकारीगरी से ससुराल का mkt बढ़ाया। जब पैटर्न टूटी तो लड़की के बाप पर गांववालोंकी तवै यानी थोन्ससे बाप को मजबूरन आत्महत्या करनी पड़ी।

विमल, रेमंड, अरविंद, केलिको के आने से मानचेस्टर अहमदाबाद आजभी ट्रेडिंग बहुत रिटेल क्षेत्रमे कर रहाहै पर उस वक्त नही था इतना mkt। 

कीमतोंके तौर तरीके काफी अलग है ओर थे लेकिन जो पहले सीमित दायरे की कारीगरी थी उसमे किफायती कापड के साथ बारीक चित्र की भात कहि कहि परही थी और वही पैटर्न थी।

पाटण के रहने वालों को,  लोगोंको पट्टणी कहते थे। और उसी शब्द प्रावधान से सदी से साड़ी की सौगात पटोला या पटोले कहई गयी।

आज तो कड़वा ओर लेउआ की चरोतर की आदिवासी प्रजाति खेती के व्यवसाय में आई उसे पटेल शब्द से भी जगमशहूर अमेरिका के पासपोर्ट ओर इमिग्रेशन विभाग से कर दिया है। 

पाटण यानी अ कार रूपी एक रंगीन पट्ट का निर्माण

यहां स्तम्भनाग्निकी बात भी सोची जा सकति है। क्योंकि सूर्य प्रकाश के अंदर सात रंग छुपे है। मानव शरीर मे सप्त कुंडली भी है। ओर अमेरिका के करंसी नॉट में आंख ओर इंग्लैंद की करंसी नॉट में रानी।

पटोला विशेषत: स्त्री जे बारेमे ही है???

जय गुरुदेव दत्तात्रेय
जय हिंद

जिगरम जैगीष्य

Sunday, March 28, 2021

अक्लृप्ता प्राचीन शब्द समझ

Lru ल्रू एक प्राचीन स्वर है। कैसे वह आज k suresh के घनपाठी श्लोक को पढ़ते, सुनते पता चला। जो वास्तव में अश्वमेघ मन्त्र के श्लोक में आया हुआ दिख गया। ओर इसकी जानकारी श्री मुरब्बि के का शास्त्री से मिली। उनको प्रणाम।



शब्द है।      अक्लृप्ता


में कई दिनसे अवधव में था कि ल्रू को उपयोग कैसे करते है। गूगल से भी कम ही पता चला था



यहां जहां वह पंक्तिआती है वह स्थानक का स्क्रीन शॉट लिया है और उसकी लिंक नीचे दी है। आप पढ़ ओर सुन सकते है।

https://youtu.be/2FJOrH8gZ10

अब अग्निपुराण एकाक्षर कोष, संस्कृत मातृका ओर संधि विग्रह से अकलुरुपता का मतलब जाने तो महत्व आधे अक्षरों का होताहै।

अ यानी अ काररूपी तत्व


क्ल यानी जहां ल कार का आधे क्षेत्रीय क से जुड़ा हुआ ऊर्जा तत्व उर यानी शक्तिसंचय करने या कराने वाला स्त्रोत

ल्रू  कार को कैसे स्वर से जोड़ा है वह पता चलता है।

यहां  आधा र स्वर बड़े  ऊ से जोड़ा है जो बड़ा रक्षकसे जाना जाता है।

र कार सात रूपसे संस्कृत ने लिए है।

यहां कीबोर्ड की ओर सॉफ्टवेर की कुछ परिसीमा होने से वह शब्द केमेरा ट्रांसलेशन एप्पसे कॉपी कर लिखकर अलग किया है।

अब अक्लृप्ता का अर्थ समझे तो।

कार रूपी तत्व का आधे क्षेत्र में (यानी आधा क) ल्रू यानी ल कारके उर यजन से जुड़कर या जुड़ा हुआ आधे पंच महाभूत तत्व से, उसकी साक्षी के रूप में पृथ्वी तल पर दिखा जाना।

जय गुरुदेवदत्तात्रेय

जय हिंद

जिगरम जैगीष्य


Friday, March 26, 2021

Seeta and Shakuntalaa Father are unique

So much growth of spiritual senses but as per story line famous only two... Mostly...


One is Janak putri Seeta
Means
Vedeah Rajkumari vaidehi


Vishwamitra rushi's putri Shakuntalaa
Means
Dushyant Putra Bharat's mata vandevi Shakuntalaa



I tried to understand little difference of both father's mind thought level...


Janak knowing as very good kind philosopher who never battle for any reason but accepted that time several gyan and heights of limits are there very few read that shri yagyavalkya rushi was available in both chapter as like hanuman and jambvaan... 


Janak was in Ramayan and yagyavalkya was not only in Ramayan but he was participated his presence in Mahabharata and veda matter with different times alongwith Mahabharata Parikshit yagya matter too...!!!!


Vishwamitra rushi married to Menka but their daughter was the main leading character who was made born of Bharat and that was done by Dushyant with typical odd story of forget matter of ring...


Seeta played that dhanushya which was related to lord Shiva


Seeta learned where or under which rushi's ashram is still question...


Shakuntalaa mostly devloped her own self at rushi kanva ashram???


Janak means 
Ja means it's must as available
Na means it is our
K means the workout area of related things


Vishva Mitra means the friend of whole world but after at such satisfactory work of own self sex problems and no one time battle with anyone after accepting or knowing as he has daughter... And her wife was Apsara means fairytales character...


But his daughter mostly stayed with rushi kanva...


Most of the mantras in the eighth circle of the 103 Suktavale Rigveda are visualized by Maharishi Kanva and his descendants and gotras. Some of the Suktas also have other observant sages, but according to 'Pradhanyen Vyapadesh Bhavanti', Maharishi Kanva has been called the seer of the eighth board. Among them, there are useful mantras related to cosmic knowledge and prevention of evil.


Eight kilometers from the district headquarters at Sonbhadra is the Tapasthali of Kanva Rishi, known as Kandakot, situated at the top of the Kaimur range.


This not to thinking on bigger deeper side but the television tell us that cartoon character has feelings...


Scientists slit experiment also told us that each objects has feelings...


Jay Gurudev Dattatreya


Jay Hind


Jigaram Jaigishya



Thursday, March 25, 2021

Poem and science matter with Anti matter

Personal life's experiences, About live love.



If consider person as zero...


We can not manage own hands with love with it...



If consider person as one individual...


We can making and feeling different thought opinion from us as singular way ...



If consider person as same as you or two


You can not making respect once in life after knowledge or knowing truth though he is or she is your respected, but you can learn little different from same second other and it's is but obviously...



If consider the person as third party person

Your inner mind separating your body parts by feelings..  than you making feelings only lust...if you unknown the inner utmost spiritual standard...



If you consider person as the game of cricket's fourth umpire


He or she can gives you only moral support on every stage... It's feel like as tikis blessings... Ester Island matter


BUT BUT


If you consider the person as five (body has five elements) or as the human body


There are neither love nor lust...
There are automatically you speaking about blessings words..

You consider that person as very smaller than you and you saved him from another kind ornament and giving him or her knowledge of trust based truth of inner utmost importance of spiritual standard of life


Means you are giving him or her the recognisation of parents...


એન્ટીમેટર:- 

પૃથ્વી પરનો રહસ્યમય પદાર્થ છે. જે પૌલ દારેક નામના વિજ્ઞાની નું સંશોધન છે...

એન્ટીમેટર નામનો પદાર્થ બને ત્યાં સુધી કોઈના સાંભળવામાં આવ્યું નથી. પણ  આ એક એવો રહસ્યમય પદાર્થ છે કે પૃથ્વી ઉપર મળતો નથી ..

આ પદાર્થ વિજ્ઞાનની દુનિયામાં એક રહસ્યમય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે આ પદાર્થ સામાન્ય પદાર્થ( મેટર મતલબ બાબત )ની વિરુદ્ધ ખાસ કરીને એન્ટીમેટર ના પેટા અણુઓમાં સામાન્ય પદાર્થ મેટર ની વિરોધી ગુણધર્મો હોય છે.

તેણા કણો નો ઈલેક્ટ્રીક ચાર્જ બિગ બેંગ પછી એન્ટીમેટર મેટર સાથે બનાવવામાં આવ્યું હતું. એન્ટીમેટર આજના બ્રહ્માંડમાં ભાગ્યે જ જોવા મળે છે અને તે શા માટે આવું છે તે વૈજ્ઞાનિકો માટે રહસ્યમય રહ્યું છે . 

ઘણા એવું કહે છે કે આવું પદાર્થ છે જ નહીં એતો કાલ્પનિક હોવું જોઈએ  .. આમ તો આ પદાર્થ કાલ્પનિક નથી કારણકે વીસમી સદીના પહેલા ભાગમાં આ પદાર્થ મળી આવ્યો છે.. 

વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં નાના પ્રમાણમાં એન્ટીમેટર બનાવ્યું છે . જોકે નાસા મુજબ એન્ટીમેટર મેટર પૃથ્વી પરની સૌથી ખર્ચાળ સામગ્રી છે. કારણ કે તે ફક્ત એક મિલીગ્રામ બનાવવા માટે ૧૦૦ અબજ ડોલર અથવા 7553 અબજ રૂપિયાથી પણ વધુ રકમ લાગી જાય છે . અને આ પ્રદાન ખૂબ જ જોખમી પદાર્થ છે. 

આવા એન્ટીમેટર પદાર્થના લગભગ અડધા કિલોગ્રામ માં વિશ્વની સૌથી મોટે હાઈડ્રોજન બોમ્બ કરતાં વધુ તાકાત હોય છે એક ક્ષણ માં કોઈપણ મોટા શહેર નષ્ટ કરી શકે છે. જોકે આ પદાર્થ મોટા પ્રમાણમાં હાલની તારીખમાં બનાવો તો શક્ય જ નથી.. જુઓ વિડિઓ લિંક


Basically from the ocean salty water we are getting the sweeth coconut products are is one type of chamestry and biological Anti matter results...


In physics we can understand this by the pole of magnetic field matter but some how the topic is unique way different...


Here we can consider the lobsang rampa's per kaayaa pravesh things or as per Ramayan when rawan made his body like raam his thoughts also convert in good side and that is already available in Puran shaastra... These are not from my words... Believe me... see the link of Lama's experience on Wikipedia here given under...

https://en.m.wikipedia.org/wiki/Lobsang_Rampa


Jay Gurudev Dattatreya


Jay Hind


Jigar Mehta / Jaigishya






રેડિયો એક્ટિવ પદાર્થ યુરેનિયમ

ભારત  દેશ અનેક વખત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર એ વાતની ચોખવટ કરી ચૂક્યું છે કે, અરુણાચલ પ્રદેશ ઉપર બીજા દેશનો દાવો ખોટો અને ગેરવાજબી છે. 

અરુણાચલ પ્રદેશમાં યુરેનિયમની શોધ કંઈ આજકાલથી નથી થઇ રહી. અરુણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગ, પશ્ચિમ કામૅગ, લોઅર સુબનસિરી અને અપર સુબનસિરી જિલ્લામાં યુરેનિયમની શોધનું કામ છેક 1969થી ચાલી રહ્યું છે. આપણા દેશના એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટના ડાયરેકટર ડી. કે. સિંહાએ થોડા દિવસ અગાઉ એવું કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશના પેટાળમાં યુરેનિયમ હોવાની શોધના સકારાત્મક પરિણામો મળ્યા છે. 

યુરેનિયમ રેડિયોએક્ટિવ પદાર્થ છે. યુરેનિયમનો ઉપયોગ પરમાણુના વિવિધ શક્તિ સંચયથી, મશીનથી કાર્ય ઉપલબ્ધ બનાવવામાં થાય છે. એ સિવાય પણ એના ઘણા ઉપયોગો છે. 

આપણા દેશમાં યુરેનિયમના જથ્થા વિશે જે અભ્યાસો અને સંશોધનો થયા છે એ એવું જણાવે છે કે, દેશમાં યુરેનિયમનો ભંડાર બે લાખ પચાસ હજાર ટન છે. તેમાં એક લાખ 44 હજાર ટન આંધ્ર પ્રદેશમાં અને 75 હજાર ટન ઝારખંડના પેટાળમાં છે. રાજસ્થાન અને મેઘાલયમાં પણ દસ દસ હજાર ટન યુરેનિયમ હોવાનું માનવામાં આવે છે. આ બધો જથ્થો 20 વર્ષ સુધીની જરૂરિયાતો જ પૂરી કરી શકે એમ છે. ઝારખંડ અને આંધ્ર પ્રદેશની ખાણોમાંથી અત્યારે યુરેનિયમ મેળવવામાં આવે છે. 

આ ઉપરાંત આપણો દેશ ભારત કઝાકિસ્તાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા, રશિયા પાસેથી યુરેનિયમ આયાત પણ કરે છે. આપણા દેશને યુરેનિયમની જરૂર છે એટલે જ્યાં પણ યુરેનિયમ હોવાની શક્યતાઓ છે ત્યાં સતત સંશોધનો ચાલતા રહે છે. અવકાશીય ઇંધણ રૂપે આવા રેડિયો અકટિવ પદાર્થ ખૂબ કામના છે... પણ તકલીફ એવી હોય છે કે...  મોટો જથ્થો મળે પણ એમાંથી મળતું અથવા શુદ્ધિકરણ બાદનું જથ્થા નું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે આથી તમને અંદાજે અથવા સમજાવવા એવું કહી શકાય કે 100 કિલો ખરીદી પર માત્ર 1 kg શુદ્ધ યુરેનિયમ મળે...

આથી ખૂબ મોંઘુ અને એ પણ બે વિવિધ કિંમતે બજારમાં મળે છે. શુદ્ધ રેડિયો એક્ટિવ પદાર્થ અને અશુદ્ધ રેડિયો એક્ટિવ પદાર્થ...

અરુણાચલ પ્રદેશમાં યુરેનિયમ મળવાથી ફાયદો થશે ને ભારતના આંતરિક નુકલીયર પ્રોગ્રામ ને ટેકો રૂપિયા બચવાથી મલશે. દેશમાં જ જો રેડિયો એક્ટિવ પદાર્થ મળે તો માત્ર શુદ્ધિકરણ નોંજ ખર્ચો કરવો પડે આથી બચત ખૂબ ઊંચી, ખૂબ વધુ થાય...

આજના divya bhaskar છાપાંમાં આલેખ થકી વિચાર ટાંક્યા...which was published in other news four days back...


नोंध

यूरेनियम तत्व की खोज 1789 ई0 में क्लाप्रोट (Klaproth) द्वारा पिचब्लेंड नामक अयस्क से हुई। उसने नए तत्व का नाम कुछ वर्ष पहले ज्ञात यूरेनस ग्रह के आधार पर यूरेनियम रखा। इस खोज के 52 वर्ष पश्चात्‌ पेलीगाट ने 1841 ई0 में यह प्रदर्शित किया कि क्लाप्रोट द्वारा खोजा गया पदार्थ यूरेनियम टेट्राक्लोराइड के पोटैशियम (K) द्वारा अपचयन से यूरेनियम धातु तैयार की।

1896 ई0 में हेनरी बेक्वरेल ने यूरेनियम में रेडियो ऐक्टिवता की खोज की। उसके अनुसंधानों से ज्ञात हुआ कि यह गुण यूरेनियम के सब यौगिकों में तथा कुछ अन्य अयस्कों में भी विद्यमान है। इन निरीक्षणें के फलस्वरूप ही पिचब्लेंड अयस्क से रेडियम की ऐतिहासिक खोज संभव हो सकी। 



જય હિન્દ 
जय गुरुदेव दत्तात्रेय
जय દત્તાત્રેય

જીગરમ જૈગીષ્ય:


Wednesday, March 24, 2021

चकार चंड तांड़वम तनोतु न: शिव: शिवम

शिव तांडव स्तोत्र की यह काफी बड़ी सुहाने शब्द है। जिसे समझना जरूरी है।



चकार चंड तांड़वम तनोतु न: शिव: शिवम।

My parents mostly liked bele dance and the same is insists us to maintain the body flow with that inner side smaller egg or und... And maintain our body with it's moving speed.. that's instead of shiv and Shiva here thecwords are Shiv: and Shivam

And the speed therapy is like MANJIRAA means between two hands...

च कार से जुड़े हुए च कारी अंड से जुड़ने से छूटे हुए अंड को रक्षण हेतु हमारा शरीर "अम "ओर "ह' कार रूपी तत्वों में मौजूद है जो नुकसान दायक नही है।

चकार चंड
What is cha kaar and what is Chand

The bollywood song "Tu muzme khahi baki hey"...words are related to this appropriate sanskrut words... Chakaar Chand...

But not only pending but still it works with non-existent and tobe very good for the new upcoming sajiv or What ever will comes from egg... What ever will be born from egg....

तांड़वम
What is Taandavam
It means not only related to dance but the moment the egg will be seperate from the Womb iner side felopiyan tubes and while traveling inside it, the exact position within that tube is not defined by us perfact so making control it in related kshetra with all Brahm Prakash...other way management or process of reproductive system all stages perticular way.. without broken it... Within inside of body...

तनोतु न:
It's matter with sandhi..

तन: उत उ न:
The body of our inside whatever inside by Brahm vicharan will not getting upper side position by all force, by the fire based energy whichever will inside of the egg ... 

As we are knowing that egg has maximum energy and if we jointly attached with that egg, than we have to absorbed that all energy otherwise our Brahm energy extract and egg insider energy extract would be clashes inside...and maybe little feel odd to the egg in position...

That's why the body like Brahm tan: will not get energy from the egg but will save that as consider the other sanskrut alphabet U / उ 

And n: / न: means "our" as per sanskrut matruka and agnipuran ekakshar kosh 

Now the importance of two different words...as shivaha and Shivam / शिव: शिवम

Shiv: means the body which would be in nonappearance mode but available as Brahm Prakash and Shivam means the the Full body with five elements on the floor or earth...

जिगरम यानी पिता गौरंगभाई का पुत्र
जैगीष्य: यानी माता का पुत्र
जिगर यानी द्विजा का पिता
જીગર એટલે કે વૈભવી નો પતિ

And the process of my daughter and her parent saving, would be saved by the past person or elder person's good blessing...

Aameen

Jay Gurudev Dattatreya
Jay Hind

Monday, March 22, 2021

પ્રબુદ્ધને પ્રણામ

કોઈ હસી ગયો,
કોઈ રડી ગયો,
કોઈ પડી ગયો
અને
કોઈ ચડી ગયો.
થઈ આંખ બંધ,
ઓઢયુ કફન, 
એટલે થયું નાટક હતું મઝાનું
અને પડદો પડી ગયો.
નેપથ્ય ના માનવ ને
ગોદ અને god નો ભેદ મલી ગયો.
માત્ર, કાન્હ, રેફ, હસ્વ, દીર્ઘ, અનુપાત, અવતરણ, અનુસ્વાર...
સૌ કોઈ પૂર્ણ બિંદુ થી દુર રહ્યા
અને ચાદરજ આકાશ બની ગઈ.
હતો જે યક્ષ આજે પ્રત્યક્ષ રૂપે 
બુદ્ધ થકી પ્રબુદ્ધ બની જીવન જીવી ગયો.
જય ગુરુ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ જૈગીષ્ય

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...